
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 10 Social Science Unit 11 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 11 | ભારત : જળ સંસાધન |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતમાં બીજી સદીમાં…………….નદીમાંથી ‘ગ્રૅન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું.
#2. નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.
#3. ભાખડા-નંગલ યોજના……………..નદી પર આવેલી છે.
#4. તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?
#5. કડાણા અને વણાકબોરી યોજનાઓ……………..નદી પર આવેલી છે.
#6. ભારતમાં…………………સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.
#7. ઓડિશા રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.
#8. હીરાકુડ યોજના…………….પર આવેલી છે.
#9. કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.
#10. ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?
#11. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?
#12. ……………….રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.
#13. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.
#14. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને…………….યોજનાનો લાભ મળે છે.
#15. ભારતમાં લગભગ…………… % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.
#16. ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.
#17. કૃષ્ણરાજસાગર યોજના……………….નદી પર આવેલી છે.
#18. ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?
#19. ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ………………નદી પર આવેલી છે.
#20. ગ્રૅન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?
#21. ભૂમિગત જળનો જથ્થો………………….છે.
#22. ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?
#23. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને………………યોજનાનો લાભ મળે છે.
#24. ‘પૃષ્ઠીય જળ’ નો મુખ્ય સ્રોત કયો છે?
#25. ધરોઈ યોજના…………….નદી પર આવેલી છે.
#26. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત…………..છે.
#27. ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે?
#28. ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય……………નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
#29. સરદાર સરોવર યોજના………………નદી પર આવેલી છે.
#30. જળ એ……………..સંસાધન છે.
#31. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં…………….% ભૂમિગત જળ મળે છે.
#32. નાગાર્જુનસાગર કયાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે?
#33. એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ………………લિટર પાણીની આવશ્યકતા રહે છે.
#34. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?
#35. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ………………માં થાય છે.
#36. પૃથ્વી ૫૨ જળ સંસાધનનો મૂળ સ્રોત……………..છે.
#37. આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.
#38. સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.
#39. બિહાર રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.
#40. મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.
#41. નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.
#42. કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને…………………યોજનાનો લાભ મળે છે.
#43. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?
#44. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.
#45. ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી કયાં સૌથી મુખ્ય માધ્યમો છે?
#46. આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.
#47. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના………………% વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.
#48. જળ છે તો……………………છે.
#49. પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ…………….% છે.
#50. સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz




