ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz । Std 9 Social Science Unit 16 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 9 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 16આબોહવા
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા…………….છે.

#2. નીચેના પૈકી કયો દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે?

#3. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?

#4. શિયાળામાં ઉત્તર ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે…

#5. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે?

#6. નાગપુરમાં વિષમ આબોહવા અનુભવાય છે, કારણ કે…

#7. ‘હિમ’ પડવાથી કયા પાકને નુકસાન થાય છે?

#8. કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?

#9. વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?

#10. મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને………………પવનો કહે છે.

#11. ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે?

#12. દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ………………માં પડે છે.

#13. મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે?

#14. ભારતમાં જૂનથી…………… માસ સુધીના સમયગાળાને વર્ષાઋતુ ગણવામાં આવે છે.

#15. ગુજરાતમાં ‘ઑક્ટોબર હીટ’ની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે?

#16. ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?

#17. 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો………………પર લંબ પડે છે.

#18. દિલ્લીની આબોહવા વિષમ છે, કારણ કે…

#19. પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય છે?

#20. ……………….ભારતની મહત્ત્વની ઋતુ છે.

#21. ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?

#22. ……………….પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે.

#23. ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?

#24. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં…………….મીટરે 1 °સે અથવા સરેરાશ 1000 મીટરે ……………°સે તાપમાન ઘટે છે.

#25. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહેવાય?

#26. ભારતમાં………….થી મે સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે.

#27. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે?

#28. ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે?

#29. શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા………….. પાકને ફાયદાકારક હોય છે.

#30. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે?

#31. શ્રીગંગાનગર અને અલવરનું ઉનાળાનું તાપમાન કેટલું ઊંચું નોંધાયેલ છે?

#32. ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે?

#33. 21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?

#34. ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?

#35. મુંબઈની આબોહવા સમ છે, કારણ કે…

#36. બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે?

#37. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?

#38. શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે?

#39. સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુનો આરંભ કયા મહિનાથી થાય છે?

#40. વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?

#41. નૈઋત્યકોણીય મોસમી પવનોની અરબ સાગરની શાખા કયા પ્રદેશમાં 10 સેમી કરતાં ઓછો વરસાદ આપે છે?

#42. બે અક્ષાંશો વચ્ચે આશરે…………….કિમીનું અંતર હોય છે.

#43. ભારતમાં પરંપરાગત રીતે…………………ઋતુઓ ગણવામાં આવે છે.

#44. ભારતમાં ડિસેમ્બરથી……………માસના સમયગાળાને શીતઋતુ કે શિયાળો ગણવામાં આવે છે.

#45. 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?

#46. ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે?

#47. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાતે…………આવેલી છે.

#48. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

#49. પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે?

#50. વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?

#51. ‘ઑક્ટોબર હીટ’ ગુજરાતમાં………………નામે જાણીતી છે.

#52. વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?

#53. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?

#54. 21 જૂને સૂર્યનાં કિરણો…………….પર લંબ પડે છે.

#55. ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે?

#56. ભારત માટે કઈ ઋતુ મહત્ત્વની ગણાય છે?

#57. પૃથ્વીના ધરી નમનને કારણે……………..થાય છે.

#58. ભારતના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે?

#59. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1 °સે તાપમાન ઘટે છે?

#60. ભારત ઉત્તર-પૂર્વી……………..પવનોવાળા ક્ષેત્રમાં આવે છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top