ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz । Std 9 Social Science Unit 5 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 9 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 5ભારત : આઝાદી તરફ પ્રયાણ
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી?

#2. સુભાષચંદ્ર બોઝ અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે……………..અને…………..નામ આપ્યાં.

#3. …..……………..એ કૉંગ્રેસ છોડીને ‘ફોરવર્ડ બ્લોક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.

#4. ‘સરહદના ગાંધી’ કોણ કહેવાયા?

#5. બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ ક્યા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

#6. …………………ની યોજના અનુસાર બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.

#7. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?

#8. સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?

#9. સુભાષચંદ્ર બોઝ અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે……………..અને…………..નામ આપ્યાં.

#10. ……………એ દાંડીકૂચની તુલના ગૌતમ બુદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે કરી હતી.

#11. ‘હિંદ સ્વાતંત્ર્યધારો’ કોણે પસાર કર્યો?

#12. ……………….સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા.

#13. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?

#14. સુભાષચંદ્ર બોઝે…………….રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.

#15. ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી?

#16. હિંદુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?

#17. આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવીએ છીએ?

#18. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?

#19. ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઇ?

#20. ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ………………..નો સત્યાગ્રહ શરૂ કર્યો.

#21. ‘નેતાજી’ નું હુલામણું નામ કોને મળ્યું હતું?

#22. …………… એ ભારતનાં દેશી રાજ્યોનું ‘ભારતીય સંઘ’ માં વિલીનીકરણ કર્યું.

#23. “કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી.

#24. ઈ. સ. 1930માં કૉંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માગણી કરી?

#25. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?

#26. ‘કરેંગે યા મરેંગે.’’ ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું?

#27. ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને………………તરીકે ઊજવવામાં આવે છે.

#28. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?

#29. ‘નેહરુ અહેવાલ’માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માગણી કરવામાં આવી હતી.

#30. પ્રો. અગ્રવાલ કયા રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની ‘બ્લુ પ્રિન્ટ’ કહે છે.

#31. સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું?

#32. ‘‘આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” એમ કોણે કહ્યું હતું?

#33. ‘‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.” આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?

#34. ગાંધીજીએ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે……………….. ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.

#35. ‘‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.” આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?

#36. મૉન્ટ-ફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલાં વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી?

#37. ભારતના દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી?

#38. કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવે છે?

#39. ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને………………તરીકે ઊજવવામાં આવે છે.

#40. કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો?

#41. અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?

#42. ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી?

#43. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું?

#44. સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યાં.

#45. સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે?

#46. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ ને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?

#47. “કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી.

#48. ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ………………..નો સત્યાગ્રહ શરૂ કર્યો.

#49. સાયમન કમિશનમાં કુલ……………..સભ્યો હતા.

#50. જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ……………ના હિમાયતી હતા.

#51. આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

#52. ………………….ની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્ત્વની ચળવળ હતી.

#53. સુભાષચંદ્ર બોઝે…………….રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.

#54. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો?

#55. ……………નાં આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.

#56. સિંગાપુરના હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને………………..નું હુલામણું નામ આપ્યું.

#57. અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે……………….. નું અવસાન થયું.

#58. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?

#59. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?

#60. ‘ચલો દિલ્લી’નું સૂત્ર કોણે આપ્યું હતું?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top