ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz । Std 9 Social Science Unit 4 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 9 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. રશિયાના ક્યા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું?

#2. ગાંધીજીએ………………..ને ‘કાળો કાયદો’ કહ્યો હતો.

#3. જલિયાંવાલા બાગના હત્યાકાંડનો કરનાર…………….હતો.

#4. ……………….બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું.

#5. સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું?

#6. …………….આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિંદી ભાષાને મહત્ત્વ મળ્યું.

#7. કઈ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગ્રત કરવામાં પ્રેરકબળ પૂરું પાડ્યું?

#8. જૂન, 1925માં…………નું અવસાન થતાં ‘સ્વરાજ્ય પક્ષ’ નબળો પડ્યો.

#9. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?

#10. ………………..આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.

#11. શ્રી અરવિંદ ઘોષે………………..નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી.

#12. કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નષ્ટ થયું?

#13. કયા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?

#14. ‘પાકિસ્તાનના સાચા સર્જક મહંમદઅલી ઝીણા કે રહિમતુલ્લા નહિ; પરંતુ…………………જ હતા.

#15. કયો નવો પક્ષ સ્થપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ?

#16. પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?

#17. ‘‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ.’’ આ વિધાન કોણે કહ્યું હતું?

#18. અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ………………પક્ષની રચના કરી.

#19. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?

#20. પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી?

#21. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી?

#22. ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ……………..અને………………હતા.

#23. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?

#24. બ્રિટિશ શાસન સમયે………………. સૌથી મોટો પ્રાંત હતો.

#25. જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?

#26. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?

#27. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું?

#28. જલિયાંવાલા બાગ………….શહેરમાં આવેલો છે.

#29. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કયા એક ક્રાંતિકારી નહોતા?

#30. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત………………કરી.

#31. સ્વરાજ્ય પક્ષનો હેતુ શો હતો?

#32. ………………ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા.

#33. કેટલાક લેખકો વાઇસરૉય……………….ને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે.

#34. જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?

#35. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

#36. કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા?

#37. વાઈસરૉય……………..એ બંગાળના બે ભાગલા પાડ્યા.

#38. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી?

#39. કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના જનક’ કહે છે?

#40. અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની ‘કૈસરે હિંદ’ની ઉપાધિનો ત્યાગ કર્યો?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top