ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz । Std 6 Social Science Unit 4 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 6 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 4ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

#2. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?

#3. નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો?

#4. પાઠ્યપુસ્તકના પેજ નંબર 18 પરના ‘મહાજનપદ અને નગર’ નકશાના આધારે જણાવો કે કોસલ મહાજનપદ ક્યા ગણરાજ્યની પાસે આવેલ છે ?

#5. જનપદ એટલે……..

#6. નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

#7. ‘શ્રાવસ્તી’ કયા મહાજનપદની રાજધાની હતી?

#8. વૈદિકકાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું?

#9. પ્રખ્યાત તક્ષશિલા કયા મહાજનપદ રાજ્યની રાજધાની હતી?

#10. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી?

#11. ગણરાજ્ય રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો?

#12. ‘વિરાટનગર’ કયા મહાજનપદની રાજધાની હતી?

#13. મહાજનપદ સમયની શાસનવ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા?

#14. હર્યકવંશની સ્થાપના કોણે કરી હતી?

#15. 16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?

#16. નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું?

#17. ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?

#18. મહાજનપદ સમયમાં કિલ્લાઓ બાંધવામાં કયું કારણ બંધબેસતું નથી?

#19. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?

#20. વૈશાલીના વજ્જીસંઘમાં ક્યા રાજ્યનો સમાવેશ થતો નથી?

#21. નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

#22. મહાજનપદો કયા કાળમાં હતાં?

#23. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી?

#24. ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?

#25. પાલિ ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 જેટલાં મહાજનપદો હતાં?

#26. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે?

#27. દક્ષિણ ભારતમાં આવેલા એકમાત્ર મહાજનપદનું નામ જણાવો.

#28. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું?

#29. ગણરાજ્ય સમયમાં રાજ્યને કર આપવામાં કોનો સમાવેશ થતો નહોતો?

#30. ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં કેટલાં મહાજનપદો હતાં?

#31. ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?

#32. ગણસભાનું સભાસ્થળનું શું નામ હતું?

#33. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર ક્યો રાજા શાસન કરતો હતો?

#34. 16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?

#35. મહાજનપદ કેટલાં હતાં?

#36. ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર આવેલો હતો?

#37. માળવાનો પ્રદેશ કયા મહાજનપદમાં આવેલો હતો?

#38. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?

#39. રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો?

#40. નીચેના પૈકી ગણરાજ્ય સમયના સમાજજીવન વિશે કયું વિધાન ખોટું છે?

#41. ‘જનપદ’ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો?

#42. ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી?

#43. દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો?

#44. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું?

#45. કોના સમયમાં પાટલિપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી?

#46. યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ ક્યા મહાજનપદનો સીમાવિસ્તાર હતો?

#47. નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં?

#48. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

#49. “મલ્લ’ મહાજનપદની રાજધાની કઈ હતી?

#50. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top