
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 10 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 16 | આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ………..અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી.
#2. પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?
#3. ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
#4. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે…………
#5. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
#6. ………….ને લીધે ઈજારાશાહીને વેગ મળ્યો છે.
#7. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
#8. વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલ નથી?
#9. વિશ્વ-વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?
#10. ભારતમાં કયા આર્થિક સુધારા દ્વારા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?
#11. વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?
#12. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
#13. ઈ. સ……………માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો.
#14. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
#15. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
#16. પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
#17. ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
#18. ટકાઉ વિકાસમાં કયાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?
#19. 1 જાન્યુઆરી………….થી વિશ્વ-વ્યાપાર સંગઠન (WHO) શરૂ કરવામાં આવ્યું.
#20. ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે?
#21. WHO – વિશ્વ-વ્યાપાર સંગઠન ભેદભાવ વગર………….વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
#22. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
#23. નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે?
#24. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
#25. વિશ્વમાં કયા દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
#26. વિશ્વ-વ્યાપાર સંગઠન(WHO)નું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના………………ખાતે રાખવામાં આવ્યું છે.
#27. સ્ટૉકહોમ શહેર કયા દેશમાં આવેલું છે?
#28. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
#29. પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્વિડનના………….શહેરમાં ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.
#30. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
#31. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?
#32. આર્થિક ઉદારીકરણને લીધે……………ની અસમાનતામાં વધારો થયો.
#33. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
#34. નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?
#35. પર્યાવરણ જાગૃતિ અંગે ઈ. સ…………..માં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.
#36. 5 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
#37. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે……
#38. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
#39. વિશ્વમાં…………ના દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે 1કરિ ઊજવવામાં આવે છે.
#40. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz




