ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz । Std 9 Social Science Unit 8 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 9 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 8ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

#2. નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગિરક બેવડું નાગરિકત્વ ધરાવે છે?

#3. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે?

#4. બંધારણસભાના અધ્યક્ષ………………….હતા.

#5. ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે?

#6. ઈ. સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો નહોતો?

#7. રાજ્યયાદીમાં…………….વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

#8. ભારતીય બંધારણસભાના અધ્યક્ષનું નામ આપો.

#9. સંસદનું નીચલું ગૃહ……………નામે ઓળખાય છે.

#10. લોકશાહી રાજ્ય એટલે……………..

#11. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે?

#12. હકો અને ફરજો…………….સમાજની મહામૂલી મૂડી છે.

#13. ભારતનું ન્યાયતંત્ર………………નું રક્ષક અને વાલી છે.

#14. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે?

#15. કોના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી?

#16. સંસદનું ઉપલું ગૃહ……………..નામે ઓળખાય છે.

#17. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ…………….હતા.

#18. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?

#19. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

#20. કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ………………માંથી કરવામાં આવે છે.

#21. ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે?

#22. ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે?

#23. નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી?

#24. ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે?

#25. બંધારણે કેટલાં વર્ષની ઉમર સુધીનાં બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યાં છે?

#26. બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

#27. ભારતના બંધારણની શરૂઆત……………થી થાય છે.

#28. સંઘયાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે?

#29. કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?

#30. કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે?

#31. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે?

#32. સંયુક્ત યાદીમાં……………..જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

#33. ભારતમાં સાર્વત્રિક……………મતાધિકાર છે.

#34. …………..અને……………દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી.

#35. ભારતનું બંધારણ…………….ના રોજ પસાર કરવામાં આવ્યું.

#36. કટોકટી સમયે ભારત…………….વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.

#37. કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#38. ભારતનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે?

#39. બંધારણમાં ફેરફારની કલમોને……………..ભાગમાં વહેંચવામાં આવી છે.

#40. બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે?

#41. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે?

#42. નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં?

#43. સંઘયાદીમાં………..વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

#44. રાજ્યસભાના 1/3 સભ્યો કેટલાં વર્ષે નિવૃત્ત થાય છે?

#45. દેશની સામાન્ય ચૂંટણીઓમાં………………વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે.

#46. ભારતીય બંધારણમાં……………લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યાં છે.

#47. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ કે………….

#48. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?

#49. …………….સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે.

#50. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ……………… ના દિવસથી અમલમાં આવ્યું.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top