
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 6 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 6 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 5 | શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?
#2. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
#3. જૈનધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ ગ્રંથો કયા છે?
#4. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે?
#5. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?
#6. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?
#7. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?
#8. ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈનતીર્થ આવેલું છે?
#9. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
#10. સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું?
#11. સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?
#12. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબેસતી નથી?
#13. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?
#14. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
#15. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા?
#16. મહાવીર સ્વામીએ કેટલાં વ્રતો આપ્યાં હતાં?
#17. નીચેનામાંથી કઈ બાબત ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ નથી?
#18. સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?
#19. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?
#20. કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?
#21. જૈનધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા?
#22. મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો?
#23. ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?
#24. જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થકર કોણ હતા?
#25. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?
#26. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?
#27. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
#28. મહાવીર સ્વામીએ ભિક્ષુકજીવન ધારણ કર્યા પછી કેટલાં વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?
#29. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?
#30. મહાવીર સ્વામીએ પોતાનાં મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા?
#31. કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?
#32. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
#33. મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?
#34. જ્ઞાતૃક પ્રજાનું કયું ગણરાજ્ય વજ્જીસંઘમાં જોડાયેલ હતું?
#35. ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા?
#36. મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિવણ (અવસાન) પામ્યા હતા?
#37. મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે?
#38. ગૌતમ બુદ્ધે કેટલાં વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું?
#39. વર્ધમાનની પત્નીનું નામ શું હતું?
#40. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું?
#41. ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના કરી હતી?
#42. નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી?
#43. ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલાં છે?
#44. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું?
#45. બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી શાને મહત્ત્વ આપ્યું હતું?
#46. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?
#47. ભારતમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાનાં કાર્યો કર્યા હતાં?
#48. જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થકર કોણ હતા?
#49. નીચેનામાંથી કઈ બાબત જૈનધર્મને લાગુ પડતી નથી?
#50. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz




