ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 2 । Std 8 Social Science Unit 7 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 2
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 2

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 7આધુનિક ભારતમાં કલા
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. કયા કલાકારે ભારતીય મુઘલ તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો?

#2. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કયા કલાકારને આમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?

#3. નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે?

#4. અજંતા અને ઇલોરાની ગુફાઓનાં વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં?

#5. કઈ શૈલીના મુખ્ય વિષયોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે?

#6. અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્ર કળાના પ્રસાર માટે કઈ કલાશાળા સ્થાપી હતી?

#7. કયા મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે?

#8. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપ્યો હતો?

#9. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશૈલી વિકસાવી હતી?

#10. ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી?

#11. નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા?

#12. કયા કલાકારે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું?

#13. ભારતના ક્યા કલાકારનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં?

#14. વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામા જોવા મળે છે?

#15. ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકાર કરી હતી?

#16. મન્સુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલ હતા?

#17. આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં સંગૃહીત થયેલો છે?

#18. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?

#19. રાજા રવિવમનો જન્મ ક્યારે થયો હતો?

#20. રાજા રવિવર્માએ લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કરી હતી?

#21. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું?

#22. કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણપદક મળ્યો હતો?

#23. ‘ભારતમાતા’ ચિત્રકૃતિના કલાકાર કોણ છે?

#24. ભાવનગરના રાજાએ કયા કલાકારને નિમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?

#25. સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?

#26. રાજા રવિવમનો જન્મ કેરલ રાજ્યના કયા ગામમાં થયો હતો?

#27. મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો?

#28. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નૉબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા?

#29. ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ જોવા મળ્યાં છે?

#30. કઈ ચિત્રકલા દરબારી કલા હતી?

#31. નીચેના પૈકી કયા ચિત્રકારનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?

#32. નીચેના પૈકી કઈ પ્રદર્શન કલાનું ઉદાહરણ સાચું છે?

#33. ઈ. સ. 1924માં ‘કુમાર’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો?

#34. ક્યા કલાકારનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે?

#35. બાજુમાં આપેલ ચિત્ર કઈ ચિત્રશૈલીનું છે?

#36. બાજુમાં આપેલ વ્યક્તિચિત્ર કયા કલાકારનું છે?

#37. દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર ક્યા ચિત્રકારે દોરેલ છે?

#38. કયા કલાકારનાં ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે?

#39. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં કયા ક્લાકાર અનન્ય સિદ્ધિ ધરાવતાં હતાં?

#40. કયા કલાકારે પાશ્ચાત્ય કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી?

#41. કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય?

#42. નીચેના પૈકી કયા ચિત્રકારનો ભારતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?

#43. ‘વિરાટનો દરબાર’ ચિત્ર કયા કલાકારનું છે?

#44. ઈ. સ. પૂર્વે 7000ના પાષાણયુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યાં હતાં?

#45. કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા?

#46. ગુજરાતના કયા કલાકાર ‘કલાગુરુ’ ગણાય છે?

#47. અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?

#48. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 10મી થી 12મી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ ચિત્રશૈલી પ્રચલિત થઈ હતી?

#49. બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા?

#50. ક્યા ક્લાકારને આધુનિક ભારતીય ચિત્રક્લાના ‘ભીષ્મપિતામહ’ તરીકે ઓળખવામાં આવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top