
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz, Std 10 Social Science Unit 18 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 18 | ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ |
| MCQ : | 65 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ‘બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ’ (BIS) યોગ્ય ગુણવત્તા ધરાવતાં વિવિધ ઉત્પાદકોને ………….માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે.
#2. જિલ્લા ફોરમ(જિલ્લા મંચ)માં…………..લાખ સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
#3. ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં કયો કાયદો સીમાચિહ્નરૂપે છે?
#4. ………………એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.
#5. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા………….કરે છે.
#6. ભારત સરકારના ‘ડિપાર્ટમેન્ટ ઑફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ’ સંસ્થા (DMI) દ્વારા ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર……………વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
#7. ગ્રાહકોના વિવિધ અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ છે?
#8. હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?
#9. ………..એ ભાવવધારાનું એક પરિબળ ગણાય છે.
#10. વિશ્વમાં દર વર્ષે…………….ના દિવસને ‘વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
#11. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન(CAC)નું મુખ્ય મથક ઇટલીની રાજધાની…….. માં છે.
#12. ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?
#13. ભારતમાં 24 ડિસેમ્બરનો દિવસ કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?
#14. કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે?
#15. ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?
#16. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન ક્યારે ઊજવાય છે?
#17. ભારતમાં ખેત-આધારિત ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા…………..માર્ક વપરાય છે.
#18. …………………નો માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકનાં ઉત્પાદનો પર BIS દ્વારા લગાડવામાં આવે છે.
#19. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય…………….કરે છે.
#20. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને…………..તરીકે ઊજવવામાં આવે છે.
#21. કરવેરા નહિ ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય તેને…………..કહે છે.
#22. દર વર્ષે 15 માર્ચનો દિવસ વિશ્વમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?

#23. બાજુમાં આપેલ લોગો (નિશાની) કઈ સંસ્થાનો છે?
#24. 15 માર્ચનો દિવસ ભારતમાં………….તરીકે ઊજવાય છે.
#25. …………..નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરઋણની નીતિ.
#26. ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?
#27. ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર…………..નો માર્કો લગાડવામાં આવે છે.
#28. ભારતમાં સરેરાશ…………….%ના દરે વસ્તી વધે છે.
#29. સ્થિરતા સાથેનો ભાવવધારો એ……………..વિકાસની પૂર્વશરત છે.
#30. ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઑર્ગેનાઇઝેશન – ISOનું મુખ્ય મથક………….માં છે.
#31. 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?
#32. આજે દેશમાં અંદાજે………….લાખ ‘વાજબી ભાવની દુકાનો’ (FPSS) છે.
#33. સંગ્રહખોરો, કાળાબજારીયાઓ, સટ્ટાખોરો વગેરે સામે સઘન ઝુંબેશરૂપે…………..હેઠળ જરૂર પડયે કાયદેસર અટકાયત કરવામાં આવે છે.
#34. ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં………એક સીમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.
#35. કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે…………..નામની સંસ્થા સ્થાપી છે.
#36. ગ્રાહકે શાની ચોકસાઈ કરીને વસ્તુ ખરીદવી જોઈએ?
#37. વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે. તેને……….કહે છે.
#38. ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) ઈ. સ……………માં અમલમાં આવી છે.
#39. ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે?
#40. રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)માં…………….રૂપિયા સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
#41. ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે……….

#42. નીચે ચિત્રમાં આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે?
#43. પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહેવાય?
#44. સાબુ, કાગળ, પેકેજિંગ મટીરિયલ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો વગેરે પર ISI દ્વારા………….નો માર્કો લગાડવામાં આવે છે.
#45. ગ્રાહકે હંમેશાં કેવા માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ?
#46. નાણાંનો પુરવઠો ચીજવસ્તુઓના પુરવઠા કરતાં વધી જાય ત્યારે………
#47. સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?
#48. હંમેશાં ભાવવધારો…………….હોતો નથી.
#49. હાલમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર કેટલો છે?
#50. સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો ઈ.સ………….માં અમલમાં મૂક્યો છે.
#51. ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?
#52. ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો………….કરે છે.
#53. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?
#54. ટેક્ષ્ટાઇલ, કેમિકલ, સિમેન્ટ, રબર-પ્લાસ્ટિકની બનાવટો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો વગેરે પર…………..નો માર્કો લગાડવામાં આવે છે.
#55. ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી?
#56. સરકારે ભાવસપાટીને અંકુશિત રાખવા માટે કયો ધારો અમલમાં મૂક્યો છે.
#57. ………ને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.
#58. સરિતાબહેને અથાણા બનાવવાની ફૅક્ટરી (ગૃહઉદ્યોગ) શરૂ કરી, ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ?
#59. ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી…………..કરોડ જેટલી નોંધાઈ હતી.
#60. રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)માં………….થી વધારે રૂપિયાના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.
#61. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે?
#62. માંસ અને તેમાંથી બનેલ બનાવટોને…………નો માર્કો આપવામાં આવે છે.
#63. ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે?
#64. ગ્રાહકમંડળો કે સંગઠનો ગ્રાહક જાગૃતિ-શિક્ષણ માટે……….સામયિક બહાર પાડે છે.
#65. સરકારે…………….ના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz




