ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz । Std 10 Social Science Unit 5 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 10 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 5ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું.

#2. π ની કિંમત કેટલી ગણવામાં આવે છે?

#3. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ…………….છે.

#4. ચક્રપાણિદત્તે………….નામનો ગ્રંથ લખ્યો છે.

#5. ગુપ્તયુગના ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે?

#6. …………………મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા.

#7. પંદરમી સદીમાં મેવાડના રાણા…………………એ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.

#8. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

#9. મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહિષ સુશ્રુત :………………….

#10. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

#11. 7 ફૂટ વજનનો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ…………….દિલ્લીમાં ઊભો કરાવેલ વિજયસ્તંભ (લોહસ્તંભ) રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે.

#12. શાસ્ત્રોમાં……………સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.

#13. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?

#14. 7.6 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની…………..સુલતાનગંજ (બિહાર) માંથી મળી આવી છે.

#15. …………………એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.

#16. વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્ર……………નામનો ગ્રંથ લખ્યો છે.

#17. ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવનું…………….શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે.

#18. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

#19. ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે?

#20. નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાની યાદ અપાવે છે?

#21. કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે?

#22. દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો?

#23. પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ……………ના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે.

#24. મહર્ષિ……………..એ યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ રચ્યો છે.

#25. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી?

#26. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

#27. નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

#28. મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.

#29. ભારત…………..વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ ધરાવે છે.

#30. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું?

#31. પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગોનાં શાસ્ત્રોનો વિકાસ થયો હતો. તેમાં શાલિહોત્રનું………………ખુબ જ પ્રખ્યાત છે.

#32. બ્રહ્મગુપ્તે……………..ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.

#33. ઈ. સ. 1150માં……………..એ ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.

#34. મહામુનિ પારાશરે……………નામનો ગ્રંથ રચ્યો છે.

#35. મહામુનિ……………..એ યોગશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે.

#36. શૂન્ય(0)ની શોધ……………..કરી હતી.

#37. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય………………ના આચાર્ય માનવામાં આવે છે.

#38. વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર………………..ને દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે.

#39. નીચે આપેલ ચિત્ર ક્યા વિદ્વાનનું છે?

#40. વિજ્ઞાન એટલે…………..

#41. કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે?

#42. વાત્સાયને…………….નામનો ગ્રંથ રચ્યો છે.

#43. બૃહદ્સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે?

#44. ………………..માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે.

#45. ટેક્નોલૉજી એટલે……………

#46. આચાર્ય નાગાર્જુને………………..ની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.

#47. વરાહમિહિરે…………………..નામનો ગ્રંથ રચ્યો હતો.

#48. પ્રાચીન ભારતના હિંદુઓનાં……………..માં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે.

#49. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાન વાસ્તુશાસ્ત્રીનું છે?

#50. ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?

#51. ……………….માં શલ્યચિકિત્સા(વાઢકાપ વિદ્યા – શસ્ત્રક્રિયા) નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ થયો છે.

#52. ………………..ને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

#53. નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે?

#54. 18 ફૂટ ઊંચી ભગવાન……………..ની તામ્રમૂર્તિ નાલંદામાંથી મળી આવી છે.

#55. વાસ્તુશાસ્ત્ર એ ………………નું અવિભાજ્ય અંગ છે.

#56. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેનાં ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી, તે શોધો.

#57. શકમુનિએ………………નામનો ગ્રંથ રચ્યો છે.

#58. વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે?

#59. મહર્ષિ ચરક : ચરસંહિતા; મહર્ષિ સુશ્રુતઃ………………..

#60. ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top