
10 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | જનરલ નોલેજ |
ભાગ : | 10 |
MCQ : | 451 થી 500 |
10 Janaral Nolej Mcq Gujarati (451 To 460)
(451) સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા?
(A) છપૈયા
(B) અરેઠી
(C) બાબદા
(D) ગંગાપુર
ઉત્તર : (A) છપૈયા
(452) નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી?
(A) શામળશા શેઠ(શ્રીકૃષ્ણ)
(B) પોતાના શેઠ પર
(C) ઉપરના બંને
(D) એકપણ નહીં
ઉત્તર : (A) શામળશા શેઠ(શ્રીકૃષ્ણ)
(453) સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી?
(A) આનંદ સ્વામીએ
(B) વિરજાનંદ સ્વામીએ
(C) પ્રમુખ સ્વામીએ
(D) સહજાનંદ સ્વામીએ
ઉત્તર : (D) સહજાનંદ સ્વામીએ
(454) ‘અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ’ આ પદ કોનું છે?
(A) પાનબાઈ
(B) નરસિંહ મહેતા
(C) ગંગા સતી
(D) મીરાંબાઈ
ઉત્તર : (B) નરસિંહ મહેતા
(455) પ્રેમાનંદના નળાખ્યાન માં આવતો નળ કયા દેશનો રાજા છે?
(A) ગાંધાર
(B) ઔષધ
(C) એકપણ નહીં
(D) નૈષધ
ઉત્તર : (D) નૈષધ
(456) ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે?
(A) સરસ્વતી સ્ટુડિયો, રાજકોટ
(B) ખોડલ સ્ટુડિયો, ભાવનગર
(C) લક્ષ્મી સ્ટુડિયો, વડોદરા
(D) એકપણ નહીં
ઉત્તર : (C) લક્ષ્મી સ્ટુડિયો, વડોદરા
(457) ‘રામાયણ’નું શુટીંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું?
(A) વૃંદાવન સ્ટુડિયો
(B) સરસ્વતી સ્ટુડિયો
(C) ખોડલ સ્ટુડિયો
(D) એકપણ નહીં
ઉત્તર : (A) વૃંદાવન સ્ટુડિયો
(458) ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો કયાં આવેલો છે?
(A) અમદાવાદ
(B) વડોદરા
(C) નવસારી
(D) હાલોલ
ઉત્તર : (D) હાલોલ
(459) ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો કયાં આવેલો છે?
(A) વૃંદાવન
(B) સરસ્વતી
(C) ખોડલ
(D) એકપણ નહીં
ઉત્તર : (A) વૃંદાવન
(460) અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પીયા સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શો થાય છે?
(A) જીવતાનો ટેકરો
(B) મરેલાનો ટેકરો
(C) ઉપરના બંને
(D) એકપણ નહીં
ઉત્તર : (B) મરેલાનો ટેકરો
10 Janaral Nolej Mcq Gujarati (461 To 470)
(461) દેશ-વિદેશમાંથી લોકો જે મેળામાં મ્હાલવા આવે તેવો તરણેતરનો મેળો કોનું સ્થાનક છે?
(A) શિવ
(B) વિષ્ણુ
(C) બ્રહ્મા
(D) ગણેશ
ઉત્તર : (A) શિવ
(462) ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે?
(A) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન (નવસારી)
(B) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર)
(C) ઘુડખર અભયારણ્ય (કચ્છ)
(D) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (ગીર સોમનાથ)
ઉત્તર : (C) ઘુડખર અભયારણ્ય (કચ્છ)
(463) સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે?
(A) ગુજરાત
(B) મધ્યપ્રદેશ
(C) ઉત્તરપ્રદેશ
(D) બિહાર
ઉત્તર : (A) ગુજરાત
(464) એશિયાટીક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે?
(A) 11 થી 13 વર્ષ
(B) 10 થી 15 વર્ષ
(C) 13 થી 15 વર્ષ
(D) 12 થી 15 વર્ષ
ઉત્તર : (D) 12 થી 15 વર્ષ
(465) ગુજરાતનું ગૌરવ એવા એશિયાટીક લાયનને સાચવવા ગીર અભ્યાન્યનો વિસ્તાર કેટલો છે?
(A) 1150 ચો.કિ.મી.
(B) 1153 ચો.કિ.મી.
(C) 1152 ચો.કિ.મી.
(D) 1151 ચો.કિ.મી.
ઉત્તર : (B) 1153 ચો.કિ.મી.
(466) ગુજરાતનું કયું પક્ષી માથુ ઉંધુ રાખીને ખાય છે?
(A) દરજિડો
(B) કોયલ
(C) પોપટ
(D) ફ્લેમિંગો
ઉત્તર : (D) ફ્લેમિંગો
(467) ગુજરાતમાં સરીસર્પોની અંદાજે કેટલી જાતિ નોંધાઈ છે?
(A) 107
(B) 108
(C) 105
(D) 106
ઉત્તર : (A) 107
(468) ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે?
(A) પાંચ
(B) ચાર
(C) ત્રણ
(D) બે
ઉત્તર : (C) ત્રણ
(469) કયું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે?
(A) જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
(B) ઘુડખર અભયારણ્ય
(C) નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય
(D) મહાગંગા પક્ષી અભયારણ્ય
ઉત્તર : (A) જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
(470) એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે?
(A) 150 થી 170 કિ.ગ્રા.
(B) 160 થી 170 કિ.ગ્રા.
(C) 155 થી 165 કિ.ગ્રા.
(D) 155 થી 170 કિ.ગ્રા.
ઉત્તર : (A) 150 થી 170 કિ.ગ્રા.
10 Janaral Nolej Mcq Gujarati (471 To 480)
(471) ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે?
(A) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
(B) વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન
(C) એકપણ નહીં
(D) જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
ઉત્તર : (D) જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
(472) ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વહેલનું વજન આશરે કેટલું હોય છે?
(A) 140 થી 170 ટન
(B) 145 થી 170 ટન
(C) 150 થી 170 ટન
(D) 150 થી 160 ટન
ઉત્તર : (B) 145 થી 170 ટન
(473) એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે?
(A) 30 કિલો
(B) 25 કિલો
(C) 35 કિલો
(D) 40 કિલો
ઉત્તર : (A) 30 કિલો
(474) ભારતમાં પ્રોજેક્ટ ટાઇગર અમલમાં આવ્યો તે પહેલાં કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?
(A) દીપડો
(B) ચિતો
(C) વાઘ
(D) સિંહ
ઉત્તર : (D) સિંહ
(475) જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે?
(A) સરસ્વતી
(B) તાપી
(C) નર્મદા
(D) સાબરમતી
ઉત્તર : (C) નર્મદા
(476) ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે?
(A) 230 થી 250
(B) 240 થી 250
(C) 235 થી 250
(D) 230 થી 255
ઉત્તર : (A) 230 થી 250
(477) રીંછનો પ્રિય ખોરાક શું હોય છે?
(A) ઉધઇ
(B) માખી
(C) મકોડા
(D) એકપણ નહીં
ઉત્તર : (A) ઉધઇ
(478) ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોઈ શકાય છે?
(A) એકપણ નહીં
(B) દક્ષિણ ગુજરાતનાં જંગલો
(C) મધ્ય ગુજરાતનાં જંગલો
(D) શૂરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતનાં જંગલો
ઉત્તર : (D) શૂરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતનાં જંગલો
(479) ગુજરાતનું હાલનુ પાટનગર કયું છે?
(A) ગાંધીનગર
(B) અમદાવાદ
(C) રાજકોટ
(D) સુરત
ઉત્તર : (A) ગાંધીનગર
(480) 2006ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનું જાણવા મળ્યું છે?
(A) 1065
(B) 1070
(C) 1075
(D) 1060
ઉત્તર : (B) 1070
10 Janaral Nolej Mcq Gujarati (481 To 490)
(481) ગીરના જંગલમાં જયાં ગરમ પાણીના કુંડ આવેલા છે તે તીર્થસ્થાનનું નામ જણાવો?
(A) એકપણ નહીં
(B) સોમનાથ
(C) તુલસીશ્યામ
(D) દ્વારકા
ઉત્તર : (C) તુલસીશ્યામ
(482) ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે?
(A) 12
(B) 13
(C) 10
(D) 11
ઉત્તર : (A) 12
(483) ગુજરાતમાં કાચિંડાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે?
(A) 37
(B) 34
(C) 35
(D) 36
ઉત્તર : (D) 36
(484) ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવ્યા છે?
(A) 5
(B) 4
(C) 6
(D) 7
ઉત્તર : (A) 5
(485) સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે?
(A) એકપણ નહીં
(B) સિરકીર અને કુકડિયો કુંભાર
(C) કોયલ
(D) બપૈયો
ઉત્તર : (B) સિરકીર અને કુકડિયો કુંભાર
(486) કયા મૌર્યવંશી શાસકે ગિરનારના શિલાલેખોમાં 14 ધર્માજ्ञાઓ કોતરાવી હતી?
(A) સમ્રાટ અશોક
(B) બિંદુસાર
(C) ચંદ્રગુપ્ત મૌર્ય
(D) એકપણ નહીં
ઉત્તર : (A) સમ્રાટ અશોક
(487) ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે?
(A) એકપણ નહીં
(B) ઉપરના બે
(C) ગીરના જંગલ વિસ્તાર
(D) ડાંગ જિલ્લાના વાંસદા
ઉત્તર : (D) ડાંગ જિલ્લાના વાંસદા
(488) ગુજરાતના કાયમી નિવાસી એવા સકકરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલીવાર પાંખો ફફડાવી શકે છે?
(A) 175 થી 200 વખત
(B) 170 થી 200 વખત
(C) 180 થી 200 વખત
(D) 175 થી 190 વખત
ઉત્તર : (A) 175 થી 200 વખત
(489) કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?
(A) પોપટ
(B) લેલાં
(C) કાગડો
(D) કોયલ
ઉત્તર : (B) લેલાં
(490) ગુજરાતના વનવગડામાં લકકડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?
(A) વહેલી સવારનો
(B) બપોરનો
(C) સાંજનો
(D) રાતનો
ઉત્તર : (A) વહેલી સવારનો
10 Janaral Nolej Mcq Gujarati (491 To 500)
(491) કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે?
(A) બપૈયા
(B) હંસ
(C) મોર
(D) લેલા
ઉત્તર : (A) બપૈયા
(492) ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે?
(A) પોપટ
(B) કોયલ
(C) કાનકડિયા
(D) દરજિડો
ઉત્તર : (C) કાનકડિયા
(493) ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીવાર વસાવે છે?
(A) પોપટ
(B) કાનકડિયા
(C) કોયલ
(D) દરજિડો
ઉત્તર : (B) કાનકડિયા
(494) કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઉડી શકે છે?
(A) દરજિડો
(B) કોયલ
(C) પોપટ
(D) કાનકડિયા
ઉત્તર : (D) કાનકડિયા
(495) કાનકડિયા એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે?
(A) 110 માઇલ
(B) 100 માઇલ
(C) 105 માઇલ
(D) 101 માઇલ
ઉત્તર : (B) 100 માઇલ
(496) કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે?
(A) પોતાના થૂંક વડે
(B) પોતાના ચરક વડે
(C) ઉપરના બંને
(D) એકપણ નહીં
ઉત્તર : (A) પોતાના થૂંક વડે
(497) વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે?
(A) છત્રીયાણી
(B) ખત્રિયાણી
(C) ઉપરના બંને
(D) એકપણ નહીં
ઉત્તર : (B) ખત્રિયાણી
(498) સાળંગપુરમાં કોનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે?
(A) શ્રીરામજી
(B) શ્રીકૃષ્ણજી
(C) શ્રીબ્રહ્માજી
(D) હનુમાનજી
ઉત્તર : (D) હનુમાનજી
(499) ભારતની 51 શકિતપીઠોમાંની ગુજરાત સ્થિત શકિતપીઠનું નામ જણાવો?
(A) અંબાજી
(B) બહુચરાજી
(C) ઉપરના બંને
(D) એકપણ નહીં
ઉત્તર : (A) અંબાજી
(500) હડપ્પીય સંસ્કૃતિનું મહત્વ કેન્દ્ર ‘ઘોળાવીરા’ કયા જિલ્લામાં આવેલું છે?
(A) બનાસકાંઠા
(B) કચ્છ
(C) સાબરકાંઠા
(D) જામનગર
ઉત્તર : (B) કચ્છ
Also Read :