
9 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | જનરલ નોલેજ |
ભાગ : | 9 |
MCQ : | 401 થી 450 |
9 Janaral Nolej Mcq Gujarati (401 To 410)
(401) ગુજરાત રાજયનું ઉત્તર દક્ષિણ અંતર કેટલું છે?
(A) 590 કિ.મી.
(B) 580 કિ.મી.
(C) 570 કિ.મી.
(D) 600 કિ.મી.
ઉત્તર : (A) 590 કિ.મી.
(402) ગુજરાતમાં ગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કયા સ્થળે થતું હતું?
(A) કેશોદ, જૂનાગઢ
(B) સરખેજ, અમદાવાદ
(C) લાંબા, દેવભૂમિ દ્વારકા
(D) વેરાવળ, ગીર સોમનાથ
ઉત્તર : (B) સરખેજ, અમદાવાદ
(403) કડિયો ડુંગર કયા જિલ્લામાં આવલો છે?
(A) કચ્છ
(B) ભાવનગર
(C) ભરૂચ
(D) જુનાગઢ
ઉત્તર : (C) ભરૂચ
(404) કપડવંજ શેના ઉત્પાદન માટે જાણીતું છે?
(A) લોખંડ અને સોનું
(B) સાબુ અને કાપડ
(C) કાચ અને રેશમ
(D) સાબુ અને કાચ
ઉત્તર : (D) સાબુ અને કાચ
(405) અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ કઇ નદીના કિનારે વસ્યું હતું?
(A) મહી
(B) ભોગાવો
(C) વાત્રક
(D) સાબર
ઉત્તર : (B) ભોગાવો
(406) ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે?
(A) વલસાડ
(B) નવસારી
(C) ડાંગ
(D) ગાંધીનગર
ઉત્તર : (A) વલસાડ
(407) ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે?
(A) વલસાડ
(B) નવસારી
(C) ડાંગ
(D) સાબરકાંઠા
ઉત્તર : (C) ડાંગ
(408) વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવસ્થાન કયાં છે?
(A) સપુતારાનો ડુંગર
(B) આરાસૂરનો ડુંગર
(C) ગિરનાર ડુંગર
(D) પાવાગઢનો ડુંગર
ઉત્તર : (D) પાવાગઢનો ડુંગર
(409) ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઇ છે?
(A) ભાદર
(B) નર્મદા
(C) તાપી
(D) સાબરમતી
ઉત્તર : (A) ભાદર
(410) ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે?
(A) બકરી
(B) ઘોડો
(C) ભેંસ
(D) ગાય
ઉત્તર : (C) ભેંસ
9 Janaral Nolej Mcq Gujarati (411 To 420)
(411) કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે?
(A) કંડલા
(B) અલંગ
(C) ઓખા
(D) ઘોઘા
ઉત્તર : (A) કંડલા
(412) ગુજરાતનો સૌથી વધુ ચાલતો (૨૧ દિવસ) મેળો કયો છે?
(A) ભવનાથનો મેળો
(B) તરણેતરનો મેળો
(C) શામળાજીનો મેળો
(D) માધવપુરનો મેળો
ઉત્તર : (C) શામળાજીનો મેળો
(413) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે?
(A) ભાવનગર
(B) સુરત
(C) વલસાડ
(D) જુનાગઢ
ઉત્તર : (A) ભાવનગર
(414) નર્મદા નદીનું બીજું નામ શું છે?
(A) નરમ
(B) રેવા
(C) નદી
(D) સરિતા
ઉત્તર : (B) રેવા
(415) ગુજરાતની કેટલી નદીઓ પર બે બંધ બાંધવામાં આવ્યા છે?
(A) 7
(B) 5
(C) 3
(D) 4
ઉત્તર : (D) 4
(416) ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે?
(A) કચ્છ
(B) દાહોદ
(C) દેવભૂમિ દ્વારકા
(D) ગીર સોમનાથ
ઉત્તર : (A) કચ્છ
(417) ખીજડિયાનું પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લેમાં આવેલું છે?
(A) ભાવનગર
(B) જામનગર
(C) દેવભૂમિ દ્વારકા
(D) ગીર સોમનાથ
ઉત્તર : (B) જામનગર
(418) નવસારી કઇ નદીના કાંઠે વસેલું છે?
(A) સાબરમતી
(B) મેશ્વો
(C) પૂર્ણા
(D) સારસ્વતી
ઉત્તર : (C) પૂર્ણા
(419) કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે?
(A) સુરખાબનગર
(B) ભાવનગર
(C) જામનગર
(D) એકપણ નહીં
ઉત્તર : (A) સુરખાબનગર
(420) જૈન તીર્થ સ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે?
(A) રાજકોટ
(B) જૂનાગઢ
(C) ભાવનગર
(D) એકપણ નહીં
ઉત્તર : (C) ભાવનગર
9 Janaral Nolej Mcq Gujarati (421 To 430)
(421) મહી નદીનું બીજું નામ શું છે?
(A) મહીસાગર
(B) મહીનદી
(C) રેવા
(D) એકપણ નહીં
ઉત્તર : (A) મહીસાગર
(422) નર્મદા અને ઓરસંગ નદીના સંગમતટે ગુજરાતનાં કયા બે ગામ પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિધ્ધ થયાં છે?
(A) ગોરા અને હાંડી
(B) ચાણોદ અને કરનાળી
(C) આકુવાડા અને આમડિયા
(D) ગઢેર અને ગાગર
ઉત્તર : (B) ચાણોદ અને કરનાળી
(423) મહાભારત કાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે?
(A) જીતોઢ
(B) જૂનારાજ
(C) રૂપાલ
(D) ચીત્રોલ
ઉત્તર : (C) રૂપાલ
(424) મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે?
(A) પાલીતાણા
(B) સોમનાથ
(C) પાટણ
(D) દ્વારકા
ઉત્તર : (A) પાલીતાણા
(425) ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે?
(A) અમદાવાદ
(B) ભાવનગર
(C) નર્મદા
(D) દાહોદ
ઉત્તર : (D) દાહોદ
(426) ગોહિલવાડના કોળી સ્ત્રી પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલા, ડાલા, સાંબેલા લઇ વર્તુળાકારે ફરીને કયું નૃત્ય કરે છે?
(A) ઢોલો રાણો
(B) હાલી નૃત્ય
(C) ભીલ નૃત્ય
(D) ગોફ ગૂંથણ
ઉત્તર : (A) ઢોલો રાણો
(427) શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લેમાં આવેલ છે?
(A) જૂનાગઢ
(B) ગીર સોમનાથ
(C) પોરબંદર
(D) દેવભૂમિ દ્વારકા
ઉત્તર : (B) ગીર સોમનાથ
(428) ભારતનાં પાંચ પવિત્ર સરોવરમાંનું એક સરોવર ગુજરાતમાં કયા जिल्लેમાં આવેલ છે?
(A) વલસાડ
(B) જૂનાગઢ
(C) પોરબંદર
(D) કચ્છ (નારાયણ સરોવર)
ઉત્તર : (D) કચ્છ (નારાયણ સરોવર)
(429) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે?
(A) જૂનાગઢ
(B) ગીર સોમનાથ
(C) ભાવનગર
(D) જામનગર
ઉત્તર : (A) જૂનાગઢ
(430) ‘મેરે તો ગિરધર ગોપાલ’ પદ કોણે લખ્યું છે?
(A) મીરાંબાઇ
(B) પાનબાઈ
(C) ગંગા સતી
(D) એકપણ નહીં
ઉત્તર : (A) મીરાંબાઇ
9 Janaral Nolej Mcq Gujarati (431 To 440)
(431) ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે?
(A) એકપણ નહીં
(B) બેટ દ્વારકા
(C) અલિયા બેટ
(D) શંખોદ્ધાર બેટ
ઉત્તર : (C) અલિયા બેટ
(432) વાંકાનેર શહેર કઇ નદીના કિનારે વસેલું છે?
(A) સાબરમતી
(B) મચ્છુ
(C) બનાસ
(D) સરસ્વતી
ઉત્તર : (B) મચ્છુ
(433) રાજકોટ કઇ નદીના કિનારે વસેલું છે?
(A) આજી
(B) ઔરંગા
(C) ભાદર
(D) બનાસ
ઉત્તર : (A) આજી
(434) ગુજરાતના ઇતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા ક્યાંના વતની હતા?
(A) નર્મદા
(B) વડોદરા
(C) નવસારી
(D) કચ્છ
ઉત્તર : (D) કચ્છ
(435) ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે?
(A) અમરેલી
(B) રાજકોટ
(C) પોરબંદર
(D) ભાવનગર
ઉત્તર : (A) અમરેલી
(436) દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે?
(A) રેતાળ જમીન
(B) કાંપવાળી જમીન
(C) કાળી અને કાંપવાળી
(D) એકપણ નહીં
ઉત્તર : (C) કાળી અને કાંપવાળી
(437) ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે?
(A) ગિરધરભાઈ બાળકસંગ્રહાલય – અમરેલી
(B) નવીનભાઈ બાળસંગ્રહાલય – રાજકોટ
(C) કિરણબેન બાળસંગ્રહાલય – પોરબંદર
(D) એકપણ નહીં
ઉત્તર : (A) ગિરધરભાઈ બાળકસંગ્રહાલય – અમરેલી
(438) કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે?
(A) કચ્છની ઉત્તર દિશાએ
(B) કચ્છના રણમાં
(C) કચ્છની દક્ષિણ દિશાએ
(D) એકપણ નહીં
ઉત્તર : (B) કચ્છના રણમાં
(439) પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે?
(A) મહાકાળી
(B) અંબામાં
(C) ચામુંડામાં
(D) પાર્વતીમાં
ઉત્તર : (A) મહાકાળી
(440) ગાંધીજીની આત્મકથાનું નામ શું છે?
(A) સત્યના અપ્રયોગો
(B) અસત્યના પ્રયોગો
(C) એકપણ નહીં
(D) સત્યના પ્રયોગો
ઉત્તર : (D) સત્યના પ્રયોગો
9 Janaral Nolej Mcq Gujarati (441 To 450)
(441) ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?
(A) કાનમ પ્રદેશ
(B) ભાલ પ્રદેશ
(C) ઘેડ પ્રદેશ
(D) એકપણ નહીં
ઉત્તર : (A) કાનમ પ્રદેશ
(442) ગુજરાતી સાહિત્યમાં બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી?
(A) કલાપી
(B) ઉમાશંકર જોશી
(C) એકપણ નહીં
(D) દલપતરામ
ઉત્તર : (D) દલપતરામ
(443) ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે?
(A) નરસિંહરાવ દિવેટિયા
(B) દલપતરામ
(C) કલાપી
(D) ઉમાશંકર જોશી
ઉત્તર : (A) નરસિંહરાવ દિવેટિયા
(444) ભકત કવિયત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો?
(A) ભાલકા
(B) દ્વારિકા
(C) સોમનાથ
(D) બેટ દ્વારિકા
ઉત્તર : (B) દ્વારિકા
(445) કવિ પ્રેમાનદ મૂળ ક્યાંના વતની હતી?
(A) રાજકોટ
(B) જૂનાગઢ
(C) ભાવનગર
(D) વડોદરા
ઉત્તર : (D) વડોદરા
(446) ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે?
(A) કવિ ભાલણ
(B) કવિ નર્મદ
(C) કવિ શામળ
(D) કવિ પ્રેમાનંદ
ઉત્તર : (A) કવિ ભાલણ
(447) ગીરાઘોઘ કઇ નદી પર આવેલો છે?
(A) ભૂખી
(B) ભાદર
(C) અંબિકા
(D) બનાસ
ઉત્તર : (C) અંબિકા
(448) ‘યંગ ઇન્ડિયા’, ‘હરિજન બંધુ’ અને ‘નવજીવન’ સામયિકો કોણે શરુ કરેલા?
(A) એકપણ નહીં
(B) સરોજિની નાયડુ
(C) ભીમરાવ આંબેડકર
(D) મોહનદાસ ક.ગાંધી
ઉત્તર : (D) મોહનદાસ ક.ગાંધી
(449) વર્ષ ૨૦૧૦ માં થયેલી મતગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે?
(A) 411
(B) 409
(C) 412
(D) 410
ઉત્તર : (A) 411
(450) ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે?
(A) પ્રેમાનંદ
(B) ભાલળ
(C) અખો
(D) શામળ
ઉત્તર : (A) પ્રેમાનંદ
Also Read :