
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz, Std 8 Social Science Unit 19 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 19 | સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા |
| MCQ : | 30 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી શામાં આપવામાં આવી છે?
#2. આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો હતો?
#3. આઝાદી પછી શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસને કારણે લોકોની……………બદલાઈ છે.
#4. દેશના સમાન વિકાસ માટે કહ્યું ક્ષેત્ર આધારસ્તંભ બને છે?
#5. સમાજના આર્થિક વિકાસને લીધે લોકોનું………….ઊંચું આવે છે.
#6. સહકારી ક્ષેત્રના દૂધ-ઉત્પાદન માટેના સઘન પ્રયત્નોથી…………..માં સફળતા મળી છે.
#7. મૂળભૂત………..પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ.
#8. ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસથી લોકોને…………ની તકો મળે છે.
#9. ………….ની ભૂમિકા માનવજીવનનાં અનેક ક્ષેત્રોને સ્પર્શે છે.
#10. ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા કઈ પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે?
#11. ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે?
#12. આઝાદી પછી દરેક ગામમાં……………નું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે.
#13. સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે ક્યાં કાર્યો કરે છે?
#14. નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને?
#15. ભારતનાં……………જનજીવનની તાસીર સમાં છે.
#16. પશુપાલન અને દૂધ-ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે?
#17. આઝાદી પછી દેશની લોકશાહીને સફળ બનાવવા કોના પ્રસારની જરૂરિયાત હતી?
#18. સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના…………સ્વતંત્રતા અર્થહીન બને છે.
#19. એક સમયે ‘અન્ન, વસ્ત્ર અને…………..દરેક માનવી માટે સુલભ બનાવવાના પ્રયત્નો થયા.
#20. આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો હતો?
#21. આઝાદી પછી સરકારના ભરપૂર પ્રયત્નોના લીધે ભારત………..ના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું.
#22. પશુપાલન અને દૂધ-ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે?
#23. નાણાકીય વ્યવસ્થા…………..વિના શક્ય બનતી નથી.
#24. આઝાદી પૂર્વે સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોને મૂળભૂત………પણ આપવામાં આવતા ન હતા.
#25. આપણા દેશે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?
#26. આઝાદી પછી દરેક ગામમાં કયું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે?
#27. આરોગ્યની સારવારના અભાવે બાળકો અને …………ના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે.
#28. ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે?
#29. ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા કઈ પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે?
#30. નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz




